ધ્યેય નીર્ધાર અને પ્રાપ્તિ
Any one from age 15 and above who wants to achieve great heights of succeee
ધ્યેય વિષે અત્યારે દરેકમાં ખુબજ અજ્ઞાનતા પ્રવર્તે છે. એના કારણે મોટા ભાગના લોકો ધ્યેય વગરનું જીવન જીવતા હોય છે. જે ઇચ્છનીય નથી. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે તો નહિજ. એના વિષે જ્ઞાન ફેલાવું જરૂરી છે. મારા વર્ષોના અનુભવ થી મેં આ કોર્સ તૈયાર કર્યો છે. દરેકે શીખવા જેવો છે.
2 months ago
Mindblowing experience
7 months ago
certificate not generating
1 year ago
IT WAS GREAT EXPERIENCE
1 year ago
simple and practical explanation
ગુસ્સો એટલે શું ગુસ્સાથી કોને કોને કોને નુકશાન થાય ગુસ્સાથી શું નુકશાન થઇ શકે ગુસ્સાને મેનેજ કરવા શું કરવું
અત્યારે સમાજમાં જો કોઈ સળગતી સમશ્યા હોય તો તે સંબંધોની છે. દીકરો બાપને ઘરેથી કાઢી મૂકે છે. બાપ દીકરાને ઘરેથી કાઢી મૂકે છે. છુટાછેડાનું પ્રમાણ આપણા સમાજમાં વધ...
This subject is required for all whether student or businessman or housewife. It will improve quality of your life and relationship with people around you.